નવા ગુજરાતી સુવિચાર | ટૂંકા સુવિચાર | Good Morning સુવિચાર
નવા ગુજરાતી સુવિચાર | ટૂંકા સુવિચાર | Good Morning સુવિચાર અહી આપવામાં આવેલ સુવિચાર તમે કોપી કરી ને શેર કરી શકો છો.
- ”જીવનને બદવવાની જરૂર નથી, જરૂર સે કેવળ આપણા જીવન પ્રત્યેનો અભિગમ બદવવાની”
- શિક્ષક અનંતકાળ ને પ્રભાવિત કરે છે. તે ખુદ પણ જાણી શકતો નથી, કે તેનો પ્રભાવ કયા સુધી પહોંચે છે.
- સાચું બોલવાનું સાહસ રાખો, પરિણામ ભોગવાની શકિત ભગવાન આપસે.
- વિચાર અને વિકાર એક વૃક્ષ ના જ બે ફળ છે, વિચાર ની દિશા બદલો વિકાર ખુદ ભાગી જસે
- જેમ ધુમાડો વાયુ ને વંશ થઈ તેને અનુસરે છે તેમ ધર્મ વીરતા ને અનુસરે છે.
- ખુશીમાં વચન નહીઆપવું, ગુસ્સામાં જવાબ નહીં આપવો, દુખમાં નિર્ણય નહીં લેવો.
- ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ પારકાનું પડાવીને ખાવું એ વિકૃતિ, બહુક્યા રહીને બીજાને ખવડાવું એ સંસ્કૃતિ.
- સત્ય માટે બધુ છોડી શકાય છે પણ સત્ય ને કોઈ પણ ચીજ માટે છોડી શકાય નહીં તેનું બલિદાન આપી શકાય નહીં